
ભારત વિકાસ પરીષદ અડાજણ શાખાનો ઉત્કૃષ્ટ પ્રયત્ન…
ભારત વિકાસ પરીષદ ૧૯૬૩ થી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે લોક જાગૃતિ ફેલાવવામાં અગ્રીમ સંસ્થા છે જેની ભારત ભરમાં ૧૬૦૦થી વધુ શાખાઓ છે અને રાષ્ટ્રથી લઈ ગ્રામીણ સ્તર સુધી વિવિધ કાર્યો થકી બાળકોમાં શિસ્ત અને સંસ્કાર સિંચવાથી લઈ તેઓને સંસ્કૃતિથી અવગત કરાવવાના કાર્યો કરે છે. તેના અંતર્ગત આજે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે