ભરૂચ માતરિયા તળાવ ખાતે અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને શ્રધાંજલિ અપાઈ.

SHARE:

ભરૂચના માતરિયા તળાવ ખાતે ચાલવા અને કસરત કરવા આવતા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને બે મીનીટ નું મૌન પાડી અને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અને મૃતકના પરિવારજનોને પ્રભુ ધૈર્ય અને શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!